જાતે ધર્મ પુસ્તકોનો અભ્યાસ કરી જે સત્ય છે તેને શોધવુ તેને સ્વાધ્યાય કહે છે.
સામાન્ય બુધ્ધી ( સા.બુ.) કહે છે જ્યાં સાધુ સંત અને ધર્માચરણ નો સુયોગ નથી હોતો ત્યાં માણસ જાતે ધર્મપુસ્તકોનો અભ્યાસ કરી ધર્માચરણ માટે તૈયાર થાય તેને સ્વાધ્યાય કહે છે. ઘણા એમ પણ માને છે કે સ્વાધ્યાય એટલે સમજણમાં અને આચરણમાં મુકાયેલ ધર્મ એટલે પણ સ્વાધ્યાય કહેવાય
Advertisements