ધર્મ એટલે શું?

ધર્મ એટલે જીવન નીતિબધ્ધ રીતે જીવવાનો એક માર્ગ.
જેમ નીતિબધ્ધતા બદલાય તેમ ધર્મનાં વહેવાર બદલાય અને તેથી ધર્મ બદલાય.

સામાન્ય બુધ્ધી ( સા.બુ.)કહે છે પરમ તત્વ એક છે તેને પામવાના રસ્તા દરેક ધર્મે અને સંપ્રદાયે પોતાના ગુણ અને ચારિત્ર પ્રમાણે બદલ્યા છે અને તેથી તો હિન્દુ ધર્મ ૩૩૦૦૦ દેવ દેવીઓને માને છે જ્યારે ઇસાઈ એક ક્રીસ્ટ્ને માને છે તો ઇસ્લામ એક અલ્લાને માને છે.

તમે શું માનો છો?

2 thoughts on “ધર્મ એટલે શું?

Leave a reply to vijayshah જવાબ રદ કરો