આત્મા એટલે શું?

2008 May 16
by vijayshah

 

ધર્મ કહે છે

આત્મા-(જીવ) છે
તે નિત્ય છે
તે કર્મનો કર્તા છે
તેથી તે કર્મનો ભોક્તા પણ છે
મોક્ષ છે
મોક્ષનો ઉપાય છે.

સામાન્ય બુધ્ધી(સા.બુ.) વૈજ્ઞાનીક આધારો ઉપર વધારે ભાર મુકે છે તેથી ઘણા એમ માને છે કે “આપ મુઆ પીછે ડુબ ગઈ દુનિયા” અને કદાચ આજ કારણે પુનઃજન્મ અને મૃત્યુ પછી સ્વર્ગ મોક્ષ કે પર લોક અને મુક્તિની વાતો ને શંકાની નજરે હોતા હોય છે અને એવુ વિચારતો પણ હોય છે કે જે દેખાતુ નથી તે છે તે કેમ કરી માનવુ?
આ વિચાર કરનારાને ક્યારેય એવી કલ્પના નથી થતી કે તેના પ્ર પિતામહ કે પાંચમી પેઢીએ કોઇ દાદા હતા..કેમકે તેમનુ પોતાનુ અસ્તિત્વ એ તેમનો જવાબ છે..તેજ રીતે અરુપી આત્મા જોઇ નથી શકાતો તેથી તે નહીં માનવુ તે અજ્ઞાન છે.આત્મા છે અને તે કર્મો કરે છે અને તેથી તે કર્મો મુજબ ભવાંતરણ કરતો ૮૪ લાખ ભવોમાં ભટકે છે.

No comments yet

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS